આપણા સમાજ ના સંતો અને મહાનુભાવો

ગુજરાતનાં આપણા સંતો

ત્રિકમ સાહેબ ગરોડા બ્રામણ ચીત્રોડ રાપર (કચ્‍છ) ખીમ સાહેબે (લોહાણા જ્ઞાતિ) ત્રીકમ સાહેબને સાહેબની પદવી આપી
ભીમ સાહેબ ગરોડા બ્રામણ મોરબી પાસે આમરણ ગામ     જન્‍મથી માથે શિંગ હોવાથી તેઓ એકલશીગીથી ઓળખાતા.
નથુરામ ગરોડા બ્રામણ (ત્રીકમ સાહેબના ભાણેજ અને શિષ્‍ય)  ચીત્રોડ રાપર (કચ્‍છ)
લક્ષ્‍મિ સાહેબ ગરોડા બ્રામણ (ત્રિકમ સાહેબના ભત્રીજાઅને વારસ તરીકે) ચીત્રોડ રાપર (કચ્‍છ) ભૈરવના ઉપાસક
બાળક સાહેબ ગરોડા બ્રામણ રાજકોટ(કરણપરા શેરી-૩) રામવાડી અને જુનાગઢમાં ભવનાથ તળેટી
કરમણ ભગત વણકર (મોરારબાપુના શિષ્‍ય) વાવડી (જી. સુરેન્‍દ્રનગર) ધાંગધ્રા નજીક
પીઠો ભગત વણકર વંથલી (જી. જુનાગઢ)
અરજણ દાસ વણકર (ત્રીકમ સાહેબના આશ્રમમાં રહયા) છાયા (પોરબંદર)
હીરસાગર વણકર (કરમશી ભગતના શીષ્‍ય કે જેઓ કુંભાર હતા.) રાજકોટ (તિલક પ્‍લોટ) વણકર વાસ
૧૦ કાળા ભગત વણકર ગામ થોરખાણ
૧૧ ઉગારામ વણકર ગામ બાંદરા (તા.ગોંડલ)
૧૨ ખીમડીયો કોટવાળ વણકર મોરબી (જુનુ નામ ગઢઢેલડી) મુળ વતન રાજસ્‍થાન,
૧૩ દાસી જીવણ રોહિત ઘોઘાવદર (તા..ગોંડલ)
૧૪ માણંદ ભગત રોહિત (બાળક સાહેબના શીષ્ય) કામરોળ (જી. ભાવનગર)
૧૫ અક્કલ દાસ મેઘવાળ (ભીમ સાહેબના શિષ્‍ય)  થાનગઢ (જી. સુરેન્‍દ્રનગર)
૧૬ મેઘ-જીવો મેઘવાળ બરડા ડુંગર પાસે ઘુમલીગઢ , મુળ વતન જમરાઘેડ (તા. કુતીયાણા, જી.પોરબંદર)
૧૭ દાસ વાઘો વાલ્‍મીકી ગામ વાછરા (તા. ગોંડલ) તેમની સમાધી ગોંડલ નજીક ખેરડા માં છે.
૧૯ રુખી રામદાસજી વાલ્‍મીકી ગામ ઘોઘાવરા (તા.લીમડી) રાજકોટમાં તિલક શેરી-૪ મા આશ્રમ આવેલ છે.
૧૮ દાસ હમીરો વાલ્‍મીકી ઘણફૂલીયા  (જી.જુનાગઢ)
૨૧ રતનીબાઇ જુનાગઢ (નરસિહ મેહતાના શિષ્‍ય)